- Advertisement -
આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા, જે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેણે ગઈ રાત્રે નશામાં વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ પોલીસકર્મીએ નશાની હાલતમાં બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક લારી અને ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, લારીમાં ટક્કર લાગતા જ નજીકના ઘરમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
- Advertisement -




